GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? અંબાજી દ્વારકા સોમનાથ જગન્નાથજીનું મંદિર અંબાજી દ્વારકા સોમનાથ જગન્નાથજીનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ? થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ આપેલ પૈકી કોઈ નહીં રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ આપેલ પૈકી કોઈ નહીં રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?1. કાંચીપુરમનું મંદિર2. સાતપુડા ટાઈગર રીઝર્વ3. વારાણસીના ગંગા ઘાટ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?1. સુવર્ણ 2, ચાંદી3. તાંબુ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP