ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ?

સુશ્રી શારદા મુખર્જી
શ્રી નીલમ સંજીવ રેડ્ડી
શ્રી મોરારજી દેસાઈ
શ્રી ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

રાજબા
કૌશલ્યાદેવી
મહાકુંવરબા
મણીબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
ગાંધીજી
બાલ ગંગાધર તિલક
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

આપેલ તમામ
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
જમીન મહેસૂલમાં વધારો
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

16 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1948
26 જાન્યુઆરી, 1950
15 ફેબ્રુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP