ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

જયંત પાઠક
તારક મહેતા
મકરંદ દવે
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
વર્ગ એ જ સ્વર્ગ
ઝાલર
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
ચુલનો મેળો
નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP