ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 21 11 22 23 21 11 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ ઝાલર લોકવારતાની લ્હાણ જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ ઝાલર લોકવારતાની લ્હાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP