ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 21 22 11 23 21 22 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી નર્મદ કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? મોહન પરમાર લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ વેણીભાઇ પુરોહિત મોહન પરમાર લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ વેણીભાઇ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક વજુ કોટક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક વજુ કોટક નરહિર પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP