ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 11 23 22 21 11 23 22 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? ભાલણ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ભાલણ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP