ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 21 22 11 23 21 22 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભરૂચ સુરત આણંદ અમદાવાદ ભરૂચ સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP