ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3
P-3, Q-4, R-2, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રેખાખંડ
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP