ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 22 23 11 21 22 23 11 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? ભાગ્યવિધાતા વખાર કલહાર કાવ્યરસ ભાગ્યવિધાતા વખાર કલહાર કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ ભોજો નરસિંહ મીરાંબાઈ પ્રેમાનંદ ભોજો નરસિંહ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP