ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 11 22 21 23 11 22 21 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. સી.સી.મહેતા પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક સી.સી.મહેતા પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે સુંદરમ્ નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુંદરમ્ નર્મદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP