ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ
સમન્વય યુગ
ભક્તિયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

રૂપસુંદરી
વીણાવેલી
સ્વર્ગસુંદરી
સૌભાગ્યસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP