ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ દયારામ - ડભોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

તણખામંડળ - ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP