ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

બ્રહ્માનંદજી
શુકદેવજી
રામાનંદજી
વિશ્વેશ્વરાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP