ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ગ્લૅમિસ ડંકન
ઍલેકઝાન્ડર ડ્યૂમા
શેરલોક હોમ્સ
ડ્યૂક ઓર્સિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠક્કરબાપા
ધૂમકેતુ
જ્યોતીન્દ્ર દવે
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP