GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દેવેન્દ્ર કૃત “ચંદ્રલેખાવિજય" માં સોલંકી રાજા ___ એ શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યાનો બનાવ આલેખાયો છે.

કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ
મૂલરાજ-બીજો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે.

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity)
કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity)
કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity)
ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું.

કલકત્તા
અમદાવાદ
લાહોર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP