GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નાઈટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે ___ કિ.મી. ની ઊંચાઈ સુધીના વાતાવરણમાં જોવા મળે છે. 230 130 260 200 230 130 260 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. પન્ના – કેન નદીનો કેચમેન્ટ વિસ્તાર2. શેષાચલમ પહાડીઓ – પૂર્વ ઘાટ3. સિમલિપાલ – દક્કન દ્વીપકલ્પ4. નોકરેક – પશ્ચિમ ઘાટ ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. નંદન મહેતા2. દામોદરલાલ કાબરા3. બ્રિજભૂષણ કાબરા4. શિવકુમારa. સરોદવાદક b. તબલાવાદક c. ગીટારવાદક d. સંતુરવાદક 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 – a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ? જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી. સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે. તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે. જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી. સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે. તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 1882નું હંટર પંચ ___ ને લગતું હતું. કારખાનાના કાયદો શિક્ષણ સ્થાનિક સ્વશાસન સતી પ્રથા કારખાનાના કાયદો શિક્ષણ સ્થાનિક સ્વશાસન સતી પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP