ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

b-1, d-3, a-4, c-2
a-4, c-2, d-1, b-3
c-4, a-2, d-3, b-1
d-3, b-2, c-1, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

શ્રી જવાહરલાલ નેહરુ
શ્રી એમ. એન. રોય
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP