ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

કલ્યાણકારી રાજ્ય
મૂડીવાદી રાજ્ય
આધુનિક રાજ્ય
ઉદામતવાદી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 32
અનુચ્છેદ 36
અનુચ્છેદ 23
અનુચ્છેદ 35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP