ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 11 12 10 13 11 12 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 23 આર્ટિકલ – 22 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 22 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? એક પણ નહીં બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -3 એક પણ નહીં બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-81 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-89 આર્ટિકલ-81 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP