ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. સવૈયા મનહર પૃથ્વી દોહરો સવૈયા મનહર પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. હીરાપુર ધંધુકા બાવળા માંડવી હીરાપુર ધંધુકા બાવળા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર યશપાલ આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર સોમેશ્વર યશપાલ આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP