ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાડુ બારોટ
લાલજી સુતાર
વીરજી લુહાર
ધના કેશવ કાકડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ
રજત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP