ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. પૃથ્વી મનહર દોહરો સવૈયા પૃથ્વી મનહર દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? મણીપુરી કથ્થક ભરત નાટ્યમ ફૂચિપુડી મણીપુરી કથ્થક ભરત નાટ્યમ ફૂચિપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? નિરંજન ભગત કલાપી ઉમાશંકર જોશી મીરાંબાઈ નિરંજન ભગત કલાપી ઉમાશંકર જોશી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP