ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. દોહરો પૃથ્વી મનહર સવૈયા દોહરો પૃથ્વી મનહર સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' અમૃતલાલ વેગડ નારાયણ દેસાઈ સ્વામી આનંદ યશવંત શુક્લ અમૃતલાલ વેગડ નારાયણ દેસાઈ સ્વામી આનંદ યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દલપત પઢિયાર દુલેરાય કારાણી કરસનદાસ માણેક ધીરુ પરીખ દલપત પઢિયાર દુલેરાય કારાણી કરસનદાસ માણેક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP