ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. સવૈયા દોહરો પૃથ્વી મનહર સવૈયા દોહરો પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. રઘુવીર ચૌધરી ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? કુતુબ આઝાદ રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP