ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

સતલજ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
ચંબલ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
સાવરકર
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન
સતીપ્રથા નાબુદી
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

લોર્ડ મેયો
લોર્ડ એકટન
સર વિલિયમ જોન્સ
લોર્ડ નોર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

આર્કિયન યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP