ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? પ્રકૃતિક અધિકાર નાગરિક અધિકાર નૈતિક અધિકાર માનવ અધિકાર પ્રકૃતિક અધિકાર નાગરિક અધિકાર નૈતિક અધિકાર માનવ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 310 કલમ 309 કલમ 311 કલમ 312 કલમ 310 કલમ 309 કલમ 311 કલમ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP