ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
7 વર્ષ
4 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ?

20
21
18
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

સમાનતાનો હક - અનુચ્છેદ-14
ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29
શોષણ સામેનો હક - અનુચ્છેદ-23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP