ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?

અનુચ્છેદ-15
અનુચ્છેદ-24
અનુચ્છેદ-21
અનુચ્છેદ-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

વિશેષ ખરડો
બંધારણીય ખરડો
નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
જે. બી. કૃપલાણી
આપેલ પૈકી કોઈ નહીં
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP