ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?

અનુચ્છેદ-19
અનુચ્છેદ-21
અનુચ્છેદ-24
અનુચ્છેદ-15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

લોકસભાના વિરોધપક્ષના નેતા
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
ગૃહ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

આપેલ તમામ
અનુચ્છેદ 297Aમાં સુધારો
બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો
બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP