ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-36થી51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ?

સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર
અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે.
દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર
સંવૈધાનિક ઉપચારનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય ફળ - કેરી
રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય ફૂલ - કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP