ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL શું છે ? પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ, 1935 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1861 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP