ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-01-1993 01-06-1993 01-06-1992 01-01-1992 01-01-1993 01-06-1993 01-06-1992 01-01-1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 338 382 384 381 338 382 384 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 44 42 26 18 44 42 26 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP