ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-36થી51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?

માન.નાણા મંત્રીશ્રી
માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી
માન.મુખ્ય મંત્રીશ્રી
માન.રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડ્ડી
ટી.એન. સત્યપંથી
આર.કે. સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હકો
આમુખ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો
72મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP