ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ નાણાંપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ નાણાંપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 316(1) 314 317(1) 315(1) 316(1) 314 317(1) 315(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? ન્યાયતંત્ર ચૂંટણીપંચ સરકાર સંસદ ન્યાયતંત્ર ચૂંટણીપંચ સરકાર સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 16 18 10 20 16 18 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP