ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

સ્વતંત્રતા
ન્યાય
સમાનતા
તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

સંસદનાં દરેક ગૃહને
લોકસભાને
રાષ્ટ્રપતિને
રાજ્યસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

બાબુ જગજીવનરામ
ગુલજારીલાલ નંદા
ચૌધરી ચરનસિંહ
લાલ કૃષ્ણ અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ–340
આર્ટિકલ-339
આર્ટિકલ-338 (ક)
આર્ટિકલ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP