ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

ડૉ.બી. આર. આંબેડકર
કે.એમ. મુનસી
આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ - V
પરિશિષ્ટ - IX
પરિશિષ્ટ – VI
પરિશિષ્ટ – VII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં
રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
કાયદો કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP