ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 159 161 162 160 159 161 162 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 14 અનુચ્છેદ 16 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 અનુચ્છેદ 16 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 7 મો સુધારો 5 મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 5 મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મેઘાલય રાજ્યની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઇ ? સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP