ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

નામદાર રાજ્યપાલશ્રી
સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
એન. ગોપાલસ્વામી
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
ભારતનું નિર્વાચન આયોગ(ECI)
ભારતીય રીઝર્વ બેંક
લોકસભાનાં માન.અધ્યશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP