ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

વી.વી. ગીરી
રાજેન્દ્રપ્રસાદ
જ્ઞાની ઝેલસિંહ
નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 330 (બ)
આર્ટિકલ – 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

ભારતનો નાગરિક
સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત
35 વર્ષની ઉંમર
સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય નિવેદન
નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય અરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP