ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? નાણાકીય બિલ રેલવે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાકીય બિલ રેલવે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 334 332 330 338 334 332 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP