ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ... ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP