ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP