ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

મૌલાના આઝાદ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.બી.આર. આંબેડકર
જવારલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 22
આર્ટિકલ – 27
આર્ટિકલ – 29
આર્ટિકલ – 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

જવાહરલાલ નેહરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. સચિદાનંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP