ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-308-323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 215 105 302 15 215 105 302 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 43 મા 45 મા 42 મા 44 મા 43 મા 45 મા 42 મા 44 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ મુંડકોપનિષદ રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP