ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ?

અનુચ્છેદ 24 પ્રમાણે
આવી કોઈ જોગવાઈ નથી
અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

મહિલાઓ
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાત્મા ગાંધી
મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એસ. ચેન્નારેડી
ટી.એન. સત્યપંથી
આર.કે. સુબ્રમણ્યમ
એન. ગોપાલાસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP