ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -202 અનુચ્છેદ -200 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -202 અનુચ્છેદ -200 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? ગોવા મહારાષ્ટ્ર દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા મહારાષ્ટ્ર દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP