ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
કાયદો કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ?

પરિવર્તન આયોગ
પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ
આપેલ માંથી કોઈ પણ નહીં
નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
રમેશચંદ્ર દત
બિપીનચંદ્ર પાલ
એન. એન. ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP