ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

20(1) અને 22(1)
28(1) અને 29(1)
18(1) અને 19(1)
14(4) અને 16(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 335
આર્ટિકલ – 334
આર્ટિકલ – 333 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
નાણામંત્રી રાજીનામું આપે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
હિંસાનો ત્યાગ કરવો
વૈજ્ઞાનિક માનસ કેળવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

રાષ્ટ્રપતિ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતના એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સ્વામી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP