ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 28(1) અને 29(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) 18(1) અને 19(1) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) 18(1) અને 19(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP