ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

શાહના
ઈક્તાદાર
ખુસરૌ
ટંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?

આચાર્ય વિનોબા ભાવે
ખાન અબ્દુલ ગફારખાન
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-થાણે
દિલ્હી-મુંબઈ
મુંબઈ-પુણે
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP