ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અરવિંદો ઘોષ
બાલ ગંગાધર ટિલક
અશ્વિનીકુમાર
બિપિન ચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
શાહજહાંનામા : ઈનાયત ખાન
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી અને ત્રીજી
પહેલી અને બીજી
પહેલી
બીજી અને ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરઈ - પશ્ચિમ બંગાળ
બ્લુ - વલસાડ
ખુરજા – ઓડિશા
બ્લેક - આઝમગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

રોલેટ એક્ટ
રેગ્યુલેટિંગ એક્ટ, 1891
રેગ્યુલેટિંગ એક્ટ, 1873
મોર્લે મિન્ટો સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP