ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

સોલંકી યુગ
અનુમૈત્રક યુગ
ગુપ્ત યુગ
મૈત્રક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

16 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
15 ફેબ્રુઆરી, 1948
26 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

24 એપ્રિલ, 1993
2 ઑક્ટોબર, 1976
1 એપ્રિલ, 1963
1 જાન્યુઆરી, 1960

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP