ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

મૈત્રક યુગ
ગુપ્ત યુગ
અનુમૈત્રક યુગ
સોલંકી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી.

શેઠ વીરચંદદાસ
શાંતિદાસ ઝવેરી
શેઠ ખુશાલદાસ
હરિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP