ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી શ્રેય:સાધક વર્ગ પ્રણામી આર્યસમાજી વેદાંતી શ્રેય:સાધક વર્ગ પ્રણામી આર્યસમાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? અંબાજી સિદ્ધપુર હળવદ બહુચરાજી અંબાજી સિદ્ધપુર હળવદ બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કર્ણદેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કર્ણદેવ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP