ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? સોલંકી યુગ અનુમૈત્રક યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ સોલંકી યુગ અનુમૈત્રક યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? જુનાગઢ ભાવનગર વડોદરા ગોંડલ જુનાગઢ ભાવનગર વડોદરા ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? કીર્તિધર કીર્તિદેવ એક પણ નહીં શોભનદેવ કીર્તિધર કીર્તિદેવ એક પણ નહીં શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP