છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?
છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"તમારા આત્માનો અમર વરણે દીપક ધરો"
છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?