કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કયા વર્ષે સ્થાપિત કરવામાં આવી હતી ? 2016 2017 2019 2018 2016 2017 2019 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? OBC લદ્દાખ રાજભાષા NEETS OBC લદ્દાખ રાજભાષા NEETS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP