ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શામળદાસ ગાંધી મોહોબતખાન રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી શામળદાસ ગાંધી મોહોબતખાન રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP