ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? લાખાજોડી ખાપરા કોડિયા બાવાપ્યારા ઉપરકોટ લાખાજોડી ખાપરા કોડિયા બાવાપ્યારા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી દયાશંકર દવે રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી દયાશંકર દવે રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? સંત આપા વિઝાત સંત દેવીદાસ રોહીદાસ સંત આપા વિઝાત સંત દેવીદાસ રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP