ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP