ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? મેશ્વો ખારી હાથમતી માઝમ મેશ્વો ખારી હાથમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનારા નાણામંત્રી ? અશોક ભટ્ટ વજુભાઈ વાળા સનત મહેતા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ વજુભાઈ વાળા સનત મહેતા છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP