ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
શાંતિદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ
મંગળદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

અલાઉદ્દીન ખિલજી
જલાલુદ્દીન ખિલજી
બખ્તિયાર ખિલજી
ખુશરો શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ન્હાનાલાલ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

વડોદરા
નવસારી
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP