ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? જુગતરામ દવે મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ જુગતરામ દવે મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ? મૌર્યકાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન મૌર્યકાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ ભોળાનાથ સારાભાઈ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? અનુમૈત્રક યુગ સોલંકી યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP