ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ જુગતરામ દવે મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ જુગતરામ દવે મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? દામાજી ગાયકવાડ આનંદરાવ ગાયકવાડ મોરારજી દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં દામાજી ગાયકવાડ આનંદરાવ ગાયકવાડ મોરારજી દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. કામિની વિક્રમ આદિત્ય ધ્રુવ કામિની વિક્રમ આદિત્ય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP