ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. મુંબઈ અમદાવાદ જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ જુનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા ખાપરા કોડિયા ઉપરકોટ લાખાજોડી બાવાપ્યારા ખાપરા કોડિયા ઉપરકોટ લાખાજોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? દિલ્હી સુરત અમદાવાદ અમરેલી દિલ્હી સુરત અમદાવાદ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP