ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. જુનાગઢ મુંબઈ સુરત અમદાવાદ જુનાગઢ મુંબઈ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? અમરસિંહ ચૌધરી બાબુભાઇ જે.પટેલ કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી બાબુભાઇ જે.પટેલ કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? ભીંતચિત્રો સ્તૂપ સ્તંભાલેખ શૈલ ગુફાઓ ભીંતચિત્રો સ્તૂપ સ્તંભાલેખ શૈલ ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP