ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? સૂરકોટડા પાદરી કૂન્તાસી મંડી સૂરકોટડા પાદરી કૂન્તાસી મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 4,3,1,2 1,4,3,2 2,1,4,3 1,3,4,2 4,3,1,2 1,4,3,2 2,1,4,3 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી જુગતરામ દવે ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ મૂળરાજ ભીમદેવ કર્ણદેવ સિધ્ધરાજ મૂળરાજ ભીમદેવ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ મીઠુબહેન પિટીટ પૂર્ણિમાબેન પકવાસા ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ મીઠુબહેન પિટીટ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP