ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

દીનબંધુ એન્ડ્રુજ
મહાદેવભાઈ દેસાઈ
મીરાબેન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ
ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ?

રાષ્ટ્રકૂટો
ચાલુક્ય
મૈત્રક
ગુર્જર પ્રતિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP