ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. સ્કુટો ધધક ઝેકરબા ઈવાઝ સ્કુટો ધધક ઝેકરબા ઈવાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ? અંબાલાલ સાકરલાલ પટેલ ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ત્રિભોવનદાસ માળવી અંબાલાલ સાકરલાલ પટેલ ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ત્રિભોવનદાસ માળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1924 1926 1928 1930 1924 1926 1928 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP