ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

શંકરાચાર્ય
કલકાચાર્ય
આચાર્ય નાગાર્જુન
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP