ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

વલ્લભાચાર્ય
શંકરાચાર્ય
કલકાચાર્ય
આચાર્ય નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

મુનીમખાન
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
અસફખાન
નીઝામુદ્દીન અહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP