ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ? પાટણ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ પાટણ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? જામરણજીતસિંહજી દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? ભાવસિંહજી- II ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. ભીમદેવ-2 રૂડા દેવી એક પણ નહિ રાણા વીરસિંહ ભીમદેવ-2 રૂડા દેવી એક પણ નહિ રાણા વીરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP