ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? એસ.કે.મલીક વસંત શિંદે જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી એસ.કે.મલીક વસંત શિંદે જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? સોલંકી વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1963 1976 1971 1965 1963 1976 1971 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? લાઠી બાબરા જાફરાબાદ રાજુલા લાઠી બાબરા જાફરાબાદ રાજુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP