Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ રાજારામ મોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ રાજારામ મોહન રાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? બનાસકાંઠા પાટણ કચ્છ ભાવનગર બનાસકાંઠા પાટણ કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 7.0 0.0 14.0 8.0 7.0 0.0 14.0 8.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ? માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP