Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

બાલ ગંગાધર તિલક
મદન મોહન માલવીય
સરદાર પટેલ
એની બીસેંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
આરોપીને ધમકાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
તકસીરવાર ઠરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP