Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બીસેંટ
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાને નજરે જોનાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP