Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બીસેંટ
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારત દેશના બંધારણીય વડા છે –

ભારતના વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના નાયબ વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

ડી. વાય. એસ. પી.
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ
જીલ્લા પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP