Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બીસેંટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બીસેંટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારત દેશના બંધારણીય વડા છે – ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? આગ્નેય રૂપાંતરિત પ્રસ્તર સેન્દ્રિય આગ્નેય રૂપાંતરિત પ્રસ્તર સેન્દ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? ડી. વાય. એસ. પી. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક ડી. વાય. એસ. પી. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 0.0 14.0 7.0 8.0 0.0 14.0 7.0 8.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP