Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ?

પ્રણવ મુખર્જી
અરૂણ જેટલી
હામીદ અંસારી
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP