Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? વારસો નિર્જીવ સજીવ અનુવંશ વારસો નિર્જીવ સજીવ અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 14.0 8.0 7.0 0.0 14.0 8.0 7.0 0.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 20 200 100 50 20 200 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? સલ્ફર હીરો જિપ્સમ ટાલ્ક સલ્ફર હીરો જિપ્સમ ટાલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) OCR નું પુરૂ નામ ... ઓલ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP