Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદ
એની બીસેંટ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

બધાજ સંજોગોમાં (A), (B) અને (C)
જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP