Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ અનુવંશ નિર્જીવ વારસો સજીવ અનુવંશ નિર્જીવ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1000 × 0,05 × .01 × 100 500 5 0.5 50 500 5 0.5 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ માટી પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? નેપાલી રાજસ્થાની સિંધી ગુજરાતી નેપાલી રાજસ્થાની સિંધી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP