ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 3,1,4,2 2,4,3,1 1,3,2,4 4,2,3,1 3,1,4,2 2,4,3,1 1,3,2,4 4,2,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP