ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1952 1954 1946 1950 1952 1954 1946 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત ડેરી વિકાસ નિગમ લિ.ની સ્થાપના કયારે થઈ ? 1973 1976 1982 1988 1973 1976 1982 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP