ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? દયારામ સૂરદાસ રણછોડદાસ મહીપતરામ રૂપરામ દયારામ સૂરદાસ રણછોડદાસ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1930 1928 1929 1942 1930 1928 1929 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક આર્કિયન પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક આર્કિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP