ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કીર્તિ મંદિર
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

18 એપ્રિલ, 1915
9 જાન્યુઆરી, 1915
25 મે, 1915
12 ફેબ્રુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કુંવરજીભાઈ
અબ્બાસ તૈયબજી
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP