ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત છ પાંચ આઠ સાત છ પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,4,2,3 1,3,4,2 1,2,4,3 1,3,2,4 1,4,2,3 1,3,4,2 1,2,4,3 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,2,3 1,2,3,4 2 1,3,4 1,2,3 1,2,3,4 2 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? બનાસ પુષ્પાવતી હરણાવ રૂપેણ બનાસ પુષ્પાવતી હરણાવ રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP