ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
બાબુભાઈ જશાભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

હિતેન્દ્રભાઇ દેસાઇ
અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

નીઝામુદ્દીન અહમદ
અસફખાન
મુનીમખાન
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- I
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP