ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
બાબુભાઈ જશાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

મહેસુલ માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૂર્યમંદિર - મોઢેરા
2. ચાંપાનેર - પાવાગઢ
3. સીદી સૈયદની જાળી - અમદાવાદ
4. સરખેજનો રોજો - અમદાવાદ

1,2,3
1,2,3,4
2
1,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP