ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા પંચમહાલ દાહોદ ભાવનગર રાજપીપળા પંચમહાલ દાહોદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર મુહમ્મદાબાદ - મહેમદાબાદ અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર મુહમ્મદાબાદ - મહેમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધાર અને મથુરા શૈલીની કળા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી ? હર્ષ કનિષ્ક અશોક સમુદ્રગુપ્ત હર્ષ કનિષ્ક અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP