Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? SO2 H2O CO2 O2 SO2 H2O CO2 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાજી કામા રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP