ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

પોળોનું પક્ષીમંદિર
બાલાજી મંદિર (સુરત)
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બહુચરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મણિશંકર કીકાણી
નવલરામ
મનસુખરામ ત્રિપાઠી
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP