ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
શંકરસિંહ વાઘેલા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો
રુદ્ર મહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

નિઝામુદ્દીન બક્ષી
મુઝફરશાહ
આપેલ પૈકી કોઈ નહીં
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?

શામળદાસ ગાંધી
મહાત્મા ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
મણિલાલ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP