ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP