ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

25 મે, 1915
9 જાન્યુઆરી, 1915
18 એપ્રિલ, 1915
12 ફેબ્રુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

કુદનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP