Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે.
પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-2, Q-1, R-3, S-4
P-3, Q-2, R-4, S-1
P-4, Q-3, R-2, S-1
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP