Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
ઉપરજાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP