Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

ફકત લોકસભાના સભ્યો દ્વારા
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે.
પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP