Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
P. 1885
Q. 1919
R. 1942
S. 1868
1). ભારતન છોડો ચળવળ
2). જલિયાવાલા બાગ હત્યાકાંડ
3). મહાત્મા ગાંધીનો જન્મ
4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

P-4, Q-1, R-2, S-3
P-4, Q-2, R-1, S-3
P-3, Q-4, R-1, S-2
P-4, Q-3, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

કુવાનું પાણી
તળાવનું પાણી
વરસાદનું પાણી
ડેમનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP