Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ? તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે તેમાંથી તાંબું મેળવવા માટે તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે તેમાંથી તાંબું મેળવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 430.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. 430.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ 1, 2 ને 2, 3, 4 ને માત્ર 2 ને 2, 3 ને 1, 2 ને 2, 3, 4 ને માત્ર 2 ને 2, 3 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 130 140 120 110 130 140 120 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ? જામનગર જૂનાગઢ અમદાવાદ ભાવનગર જામનગર જૂનાગઢ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP