Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મોરારજી દેસાઇ
મહાત્મા ગાંધી
રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

આઇ.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP